Banaskantha : ગૌ સેવા મંડળ લોરવાડા દ્વારા ગૌ માતાને ઘાસચારો નાખવામાં આવ્યો

નાણી ગામે આવેલ વાયુ સેના કેમ્પ ખાતે શાંતિગીરીબાપુ ગૌ સેવા મંડળ લોરવાડા દ્વારા ગૌ માતાને ઘાસચારો નાખવામાં આવ્યો.
શ્રી શાંતિગીરીબાપુ ગૌ સેવા મંડળ લોરવાડા દ્વારા ડીસા તાલુકાના નાણી ગામ ખાતે આવેલ વાયુ સેના કેમ્પ અંદર ખુબ વધારે ગૌ માતા છે જયારે શાંતિગીરીબાપુ ગૌ સેવા મંડળ લોરવાડા ના મંડળ ના તમામ સભ્યો દ્વારા હાજરી આપીને ગૌ માતાને ઘાસચારો નાખવામાં આવ્યો હતો મંડળ ના સભ્યો દ્વારા 10 હજાર રૂપિયા થી વધારે રકમના સ્વખર્ચે ગૌ માતાને ઘાસચારો વાયુ સેના કેમ્પ ખાતે અંદર આવેલ ગૌ માતાને નાખવામાં આવ્યો હતો જેમાં શાંતિગીરીબાપુ ગૌ સેવા મંડળ ના સભ્યો દ્વારા પોતાના સ્વખર્ચે ઘાસચારો નાખવામાં આવ્યો હતો