Jamnagar : વધતા કોરોના સંક્રમણને લીધે એસટી બસોના પૈડાં થંભી ગયા

તહેવારો બાદ રાજ્યમાં વધતા કોરોના સંક્રમણને પગલે લેવાયો નિર્ણય :એસટી બસોના પૈડાં થંભી ગયા
વધતા કોરોના સંક્રમણને લીધે એસટી બસોના પૈડાં થંભી ગયા....જામનગર થી અમદાવાદ જતી તમામ બસો આજ સાંજ થી થંભાવી દેવાશે....
સોમવાર સવાર સુધી અમદાવાદ જતી બસોના પૈડાં થંભાવી દેવાયા... જામનગર થી પરિવહન મંત્રી આર.સી.ફળદુ નું નિવેદન....
તહેવારો બાદ રાજ્ય માં વધતા કોરોના સંક્રમણ ને પગલે લેવાયો નિર્ણય : ફળદુ.... લોકોને સાવચેતી રાખવા અપીલ...