Junagadh : શેરીયાજ બારાના જંગલ વિસ્તારમાં લાગી ભીષણ આગ

જુનાગઢ માંગરોળ ના શેરીયાજ બારાના જંગલ વિસ્તારમાં ભીષણ આગ ભભુકી ઉઠી આગ એ લીધું રોદ્ર સ્વરૂપ
જૂનાગઢ જિલ્લાના માંગરોળ શેરીયાજ બારા ખાતે આવેલા જંગલ માં ઓચિંતી આગ લાગી.
આગ એટલી ભયાનક છે કે બપોરના બે વાગ્યા આસપાસ આગ લાગી છે અને હજુપણ આ આગને બુજાવવા ફાયર ફાઇટરો મહેનત કરી રહયા છે હાલમાં ફાયર ફાઇટર ઘટના સ્થળે હાજર
આગને કાબુમાં લેવાના પ્રયત્ન ચાલુ.
આગ લાગવાનું કારણ હજી અકબંધ હાલતો આગ ને કાબુ કરવાના પ્રયત્નો હાથ ધરાયા..
માંગરોળ નગરપાલીકા તેમજ ફોરેસ્ટ વિભાગ ની ટિમ ઘટના સ્થળે પહોંચી