Madhavpur : શ્રીરામ જન્મભૂમિ નિધિ સમર્પણ અભ્યાન વિષે મીટીંગ યોજાઈ

પોરબંદરના માધવપુર ઘેડ મા આવેલ લાઈબ્રેરી ખાતે શ્રીરામ જન્મભૂમિ નિધિ સમર્પણ અભ્યાન વિશે મીટીંગ નું આયોજન કરાયું
માધવપુર ઘેડ રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘ તેમજ વિસ્વં હિન્દૂ પરિસદ દ્વારા શ્રીરામ જન્મભૂમિ નિધિ સમર્પણ ની મીટીંગ નું આયોજન કરાયું હતું હાલ અયોધ્યામાં ભવ્ય રામમંદિર નું નિર્માણ કરવા મા આવ્યુ છે ત્યારે જનજન સુધી પોહચી ને લોકો પાસે થી સ્વૈચ્છિક ફંડ એકઠું અને રામમંદિર ના નિર્માણ માટે મોકલવા મા આવશે ત્યારે રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘ તેમજ વિસ્વં હિન્દૂ પરિસદ સ્વંયમ સેવકો દ્વારા બે કમિટી નું આયોજન કરવા મા આવ્યુ તેમાં એક બેનર કમિટી સાધુ સંત કમિટી બનાવા મા આવી ત્યારે રામમંદિર નિર્માણ માટે જે ફંડ એકત્રિત કરવા માટે ગ્રાદલાઈન બનાવા મા આવી છે જેમ કે સાયોજકો ના નામ સાથે પત્રિકા.સ્ટીકર્સ.બુકલેટ.બેનર.રોકડ પુરસ્કાર.ચેક થી ફંડ.ઓનલાઈન ફંડ સહિત ની ગ્રાદલાઈન બનવા મા આવી છે તે ગ્રાદલાઈન જનજન સુધી પહોચી ને લોકો ને રામભુમી મા જે ભવ્ય રામમંદિર બની રહીયું છે તેના માટે લોકો ને અપીલ કરવા માતે સ્વંયમ સ્વકો દ્વારા અભિયાન હાથ ધરવા મા આવશે તા. 15.01.21 થી તા 25.02.21 સુધી મા માધવપુર સહિત ના આસપાસ ના ગામો મા ફંડ એકત્રિત કરવા મા આવશે ત્યારે આ મીટીંગ મા જૂનાગઢ જિલ્લા શહયોજક અસ્વીનભાઈ રાઈજાદા તેમજ પૂર્વ ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગટીયા.માધવપુર ગ્રામ પંચાયત સરપંચ રામભાઈ કરગટીયા.વિસ્વં હિન્દૂ પરિસદ ના પ્રમુખ દેવાભાઈ સરવૈયા સહિત ના અન્ય આગેવાનો સ્વંયમ સેવકો ઉપસ્થિત રહિયા હતા