Maliyahatina : દશેરાના શુભ દિવસે ૫૦૦ પરિવારોને મીઠાઈ ફરસાણનું વિતરણ

સીતારામ સેવા ટ્રસ્ટ દ્વારા માળીયા હાટીના માં આજે દશેરાના શુભ દિવસે ૫૦૦ પરિવારો ને મીઠાઈ ફરસાણ વિતરણ કરાયું
વિજય દસમી દશેરાના પવિત્ર દિવસે આજે માળીયા હાટીના માં સીતા રામ સેવા ટ્રસ્ટ સંચાલિત દિન દયાળ અન શેત્ર દ્વારા માળીયા ના આર્થિક રીતે નબળા ૫૦૦ પરિવારો ને મીઠાઈ ફરસાણ. આપવામાં આવેલ છે
સા ટાં. જલેબી ગઠીયા અને લાડુ સહિત ની મીઠાઇ આપવામાં આવી હતી છ આપ્રસંગે ઉપસ્થિત અગ્રાણી
રાળું ભાઈ રૂપારેલિયા હરસુર ભાઈ સિસોદિયા જેન્તી ભાઈ રામજી ભાઈ જેઠવા જગા ભાઈ શિંધી નટુ ભાઈ રૂપારેલિયા નિલેશ રૂપારેલિયા સહિત નાં સેવા ભાવિ કાયકરો એ ભારે જહેમત ઉઠાવી આર્થિક રિતે નબળી પરિસ્થિતિ ના પરિવારો કાળઝાળ મોંઘવારીમાં તહેવારો ઉજવવા માટે મુશ્કેલી અનુભવતા હોય છે ત્યારે સેવાભાવી સંસ્થાઓ આગળ આવી માનવતાનું ઉમદા ઉદાહરણ પુરૂ પાડીયુ હતુ
તેમજ.આજે સવારે રાડું ભાઈ એ ૫૦૦ લડવા બનાવી કૂતરા ને પણ વિતરણ કરાયા છે