અમીરગઢ : પંડિત દીનદયાળની પુણ્યતિથી નિમિત્તે કાર્યકમ યોજાયો

અમીરગઢ તાલુકાના મુખ્ય વેપારી મથક ગણાતા એવા ઇકબાલગઢ માર્કેટયાર્ડ ખાતે પંડિત દીનદયાળ ની પુણ્યતિથી નિમિત્તે કાર્યકમ યોજાયો.
અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ માર્કેટયાર્ડ માં પંડિત દીનદયાળ ની પુણ્યતિથી નિમિત્તે ભાજપ ના કાર્ય કરતા દ્વારા ઉજવવામાં આવ્યો હતો
આ કાર્યક્રમમાં ઉપસ્થિત અમીરગઢ તાલુકાના ભાજપ પ્રમુખ શ્રી પ્રવિણભાઇ પ્રજાપતિ તેમજ ભાજપના મંત્રી બાલકાજી દેસાઈ તથા ભાજપના મહામંત્રી કૈલાસ ભાઈ દરજી તેમજ ચેતન સિંહ રાજપુત થતાં કપાસિયા શક્તિ પીઠ ના પ્રમુખ લલિત ભાઈ મોદી તેમજ સંજય ભાઈ જૈન તેમજ રાજુભાઇ થતાં મણીલાલ તેમજ નવાભાઈ તેમજ ભાજપના કાર્યકર્તા દ્વારા પંડિત દીનદયાળ ની પુણ્યતિથી નિમિત્તે પુષ્પ અર્પણ કરી કાર્યક્રમ ને સમ્પન્ન કરવામાં આવ્યો હતો.