અમરેલી : ધારીની અંદર કોરોનાની મહામારીમાં યજ્ઞ કરવામાં આવ્યો

ધારીમાં અલગ-અલગ વિસ્તારમાં લારીમાં યજ્ઞ કરી ફેરવવામાં આવે આ યજ્ઞમાં 53 પ્રકારની સામગ્રી નાખવામાં આવેલ છે જેથી કરી આજુબાજુનો વાતાવરણ શુદ્ધ અને પવિત્ર થાય તે માટે આ યજ્ઞ કરવામાં આવેલ છે અને રેલવે સ્ટેશનથી સરદાર નગર વિસ્તાર સુધીમાં સવારના પાંચ વાગે આ યજ્ઞ કરીને શેરીએ શેરીએ ફેરવવામાં આવેલ આવતા દિવસોમાં પણ બાકી રહેલ વિસ્તારમાં ફેરવવામાં આવશે