અરવલ્લી : વર્ષો વીતી ગયા છતાં પાણી સમસ્યા થી વંચિત ગામો

વર્ષો વીતી ગયા છતાં પાણી સમસ્યા થી વંચિત રહેલ મેઘરજ તાલુકાના અંતરિયાર વિસ્તાર એવા રમાડ સહીત સાત થી વધુ ગામો એ સિંચાઈ ની સમસ્યા નિવારવા છેલ્લા ચાર વર્ષ થી સતત આવેદન પત્ર આપ્યા છેવટે હવે છેલ્લા પદયાત્રા કરી આવેદનપત્ર આપવાના નિકરેલ જે અન્વયે સત્વરે તંત્ર હરકત માં આવતા તાત્કાલિક ધોરણે રમાડ નદી પર ચેકડેમ માટે વહીવટ પત્ર મંજુર થતા મેઘરજ મુકામે અધિકારીઓ દોડી પોહચી પદયાત્રાના આગેવાનો ને મળી સમજાવી વહીવટી હુકમ બતાવી સિંચાઈ માટેની જે સમસ્યા હતી તે નિકાલ થતા ખેડૂતો ની પદયાત્રા સ્થગિત કરવામાં આવી હતી