કાંકરેજ : કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતના પાંચ સાંસદોને મંત્રી મંડળમાં સ્થાન અપાયું

કાંકરેજ ના થરા ખાતે આવેલ જન આશીર્વાદ યાત્રા નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.
કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત ના પાંચ સાંસદો ને મંત્રી મંડળમાં સ્થાન આપવામાં આવ્યું આ પાંચેય મંત્રીઓ દ્વારા જન આશીર્વાદ યાત્રા શરુ કરવામાં આવી હતી.
બનાસકાંઠા ખાતે દેવુસિંહ ચૌહાણ સંચાર મંત્રી થરા ખાતે વાળીનાથ ભગવાન ના આશીર્વાદ લઈને ટોટાણા સદારામ બાપા ના દર્શન કરીને સભા કરવામાં આવી...
કાંકરેજ ધારાસભ્ય. થરા તાલુકા અને શહેર યુવા ભાજપ . કાર્ય કર્તાઓ. સભ્યો દ્વારા બાઈક રેલી નું આયોજન કરી ને સ્વાગત કર્યું હતું.
જન આશીર્વાદ યાત્રા નો હેતુ જનતા ના આશીર્વાદ મેળવવા અમોએ આ યાત્રા નો પ્રારંભ કર્યો સે એવુ દેવુસિંહ ચૌહાણ સંબોધન કર્યું હતું.