કાંકરેજ : ગુજરાત યોગ બોર્ડ દ્વારા યોગ તાલીમ શિબિરનો સમાપન કાર્યક્રમ યોજાયો

ગુજરાત યોગ વોર્ડ દ્વારા યોગ તાલીમ શિબિર નો સમાપન કાર્યક્રમ યોજવામાં આવ્યો
યોગ શિબિર નો આજે સમાપન કાયૅક્રમ કાંકરેજ ઉણ પે.કેન્દ્ર ખાતે ઉજવાયો. ઉણ શાળાના દાતાશ્રી,smc ઉપાધ્યક્ષ,સદસ્ય, આચાયૅ ડી.કે. ઠાકોર કાંકરેજ યોગ કોચ શૈલેષભાઈ તેમજ શાળાના સ્ટાફ ગણે હાજરી આપી.
ઉણ પે કેન્દ્ર શાળાના આચાર્ય ડી કે ઠાકોર નું સન્માન તેરવાડાના ઉત્સાહી યુવકો દ્વારા સદારામ બાપાનો ફોટો આપી સન્માન કરવામાં આવ્યું
પ્રણાયમ,પ્રાથૅના,સ્વાગતગીત અને પીરામીડ રચના તાલીમાથીૅઓ દ્રારા રજૂ કરાઈ. મહેમાનો કોચશ્રીને મોમેન્ટ આપી સત્કાર કરવામાં આવેલ. જયંતિભાઈ, નરેશભાઈ, લાલજીભાઈ,ચેતનભાઈ અને સૌ સાથી મિત્રોના સહ કાર દ્રારા સફળ કાયૅક્રમનુ સુંદર આયોજનથી સમાપન કાર્યક્રમ થયો.