કચ્છ : રામાનંદી નવનિર્માણ સેના દ્વારા પોલીસ કમિશનર કચેરીએ આવેદન

રામાનંદી નવનિર્માણ સેના રાજકોટ દ્વારા પોલીસ કમિશનર કચેરી એ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કે ભુજમાં સ્વામિનારાયણ સંપ્રદાય ના સંતે હનુમાનજી મહારાજ ઉપર જે વિવાદિત ટિપ્પણી કરવામાં આવી છે કે હનુમાનજી ભગવાન નથી તેવું કહેનારા સ્વામી અક્ષરમુનિ ઉપર કાયદેસર કાર્યવાહી થાય તેવી માંગ કરી હતી સમગ્ર હિન્દુ સમાજને ઠેસ પોહચી છે શ્રી રામાનંદી નવનિર્માણ સેના ગુજરાત પ્રદેશ પ્રમુખ નિખીલ નિમાવત