કચ્છ : વૃજવાણી ધામે પુ.મોરારીબાપુ નાં વ્યાસાશને શ્રી રામકથાનો થશે આરંભ

આગામી તા. 13-2-21 થી પૂજનીય અને પવિત્ર એવા વૃજવાણી ધામે પુ.મોરારીબાપુ નાં વ્યાસાશને શ્રી રામકથા નો આરંભ થઇ રહ્યો છે. આ તકે ભુજમાં પત્રકાર પરિસદ યોજાઈ હતી આયોજકોએ કોરોનાની મહામારીમાં તમામ તકેદારી રાખવામાં આવશે તેવું જણાવેલ,તેમજ ભાવિકો માટે વિશેષ વ્યવસ્થા રાખવામાં આવી હતી આ તકે તન્ના પરિવાર,તેમજ ઘનશ્યામભાઈ, જોશી,ઋષિભાઈ,મોહનભાઇ હાજર રહ્યા હતા