જામનગર : પોલીસ વિભાગ દ્વારા પોલીસ હેડક્વાર્ટરમાં કરાઈ શસ્ત્ર પૂજા

જામનગર માં આજે વિજયાદશમી ના શુભ મુર્હત પર જામનગર પોલીસ વિભાગ દ્વારા શહસ્ત્ર પૂજા કરવામાં આવી હતી...પોલીસ હેડક્વાર્ટર માં યોજાયેલા એક કાર્યક્રમમાં ડીવાયએસપી કૃણાલ દેસાઈ અને મહેન્દ્રસિંહ સોલંકી સહિત ના પોલીસ સ્ટાઅફ દ્વારા શસ્ત્રો ની ધાર્મિક મંત્રોચાર સાથે પૂજા કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં મોટી સનખ્યાં માં પોલીસ સ્ટાઅફ હાજર રહ્યો હતો.
જામનગર માં આજે વિજયાદશમી ના શુભ મુર્હત પર જામનગર પોલીસ વિભાગ દ્વારા શહસ્ત્ર પૂજા કરવામાં આવી હતી...પોલીસ હેડક્વાર્ટર માં યોજાયેલા એક કાર્યક્રમમાં ડીવાયએસપી કૃણાલ દેસાઈ અને મહેન્દ્રસિંહ સોલંકી સહિત ના પોલીસ સ્ટાઅફ દ્વારા શસ્ત્રો ની ધાર્મિક મંત્રોચાર સાથે પૂજા કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં મોટી સનખ્યાં માં પોલીસ સ્ટાઅફ હાજર રહ્યો હતો. દર પ્રતિ વર્ષની માફક પોલીસ હેડક્વાર્ટર ખાતે શસ્ત્રપૂજન કરવામાં આવ્યું હતું જેમાં ગ્રામ્ય ડિવાયએસપી કૃણાલ દેસાઇ, સિટી એ ડિવિઝનના પી.આઇ. એમ.જે.જલુ અને સિટી બી ડિવિઝનના પી.આઇ. ભોયે વિગેરે અધિકારી અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં અને શસ્ત્રપૂજન કર્યું હતું. પ્રજાની સલામતી અને સુરક્ષાના સંકલ્પ લીધો હતો.