જામનગર જીલ્લાના કાલાવડ શહેરમાં સરદાર પટેલ યુવા સંગઠન દ્વારા સરદાર પટેલ ની 146 મી જન્મજયતિ નિમિત્તે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું. રેલીનું પ્રસ્થાન પૂર્વ કૃષિમંત્રી આર.સી.ફળદુ એ કરાવ્યું.
જામનગર જીલ્લા ના કાલાવડ શહેર માં સરદાર પટેલ યુવા સંગઠન દ્વારા સરદાર પટેલ ની 146 મી જન્મજયતિ નિમિત્તે બાઇક રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી ધોરાજી રોડ થી શહેરના મુખ્ય માર્ગો માંથી પસાર થઇ સરદાર પટેલ ના સ્ટેસ્ચ્યુ એ ફુલહાર કરી રેલી પૂર્ણ કરવામાં આવી હતી.રેલી નું પ્રસ્થાન પૂર્વ કૃષિમંત્રી આર.સી.ફળદુ એ કરાવ્યું હતુ. અને આ રેલી માં શહેર અને તાલુકા ના યુવાનો મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા હતા.