આસો સુદ બીજ ને શુક્રવાર નાં રોજ દિયોદર ખાતે ક્રિષ્ના રીડિંગ લાઇબ્રેરી નું ઉદઘાટન કરવામાં આવ્યું. જેમાં પરમ પૂજ્ય મહંત શ્રી અંકુશગીરી બાપુ સણાદર આશ્રમ જેમના પાવન ચરણ કરીને એમના પવિત્ર હાથે રીબીન કાપીને મુહૂર્ત કરવામાં આવ્યું
આસો સુદ બીજ ને શુક્રવાર નાં રોજ દિયોદર ખાતે ક્રિષ્ના રીડિંગ લાઇબ્રેરી નું ઉદઘાટન કરવામાં આવ્યું. જેમાં પરમ પૂજ્ય મહંત શ્રી અંકુશગીરી બાપુ સણાદર આશ્રમ જેમના પાવન ચરણ કરીને એમના પવિત્ર હાથે રીબીન કાપીને મુહૂર્ત કરવામાં આવ્યું