નેતાજી સુભાષચંદ્ર બોસની 125 જન્મ જયંતિ - કમીટીની રચના

નેતાજી સુભાષચંદ્ર બોસની 125 જન્મ જયંતિ - કમીટીની રચના

નેતાજી સુભાષચંદ્ર બોસની 125 જન્મ જયંતિ ઉજવવા ઉચ્ચ સ્તરીય કમીટીની રચના કરવામાં આવી છે. જેના અધ્યક્ષપદે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રહેશે.
સાંસ્કૃતિક વિભાગે માહિતી આપતા જણાવ્યું હતું કે આ સમીતી તા.23 જાન્યુઆરી 2021 થી શરૂ થશે અને 1 વર્ષ સુધી સ્મૃતિ જાળવના અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. તેવી જાણકારી  છે.