મહીસાગર બ્રેકીંગ : લુણાવાડા તાલુકામાં આવેલ મધવાસ સ્મશાન કરાયું બંધ

મહીસાગર બ્રેકીંગ
જિલ્લામાં લુણાવાડા તાલુકામાં આવેલ મધવાસ સ્મશાન બન્ધ કરાયું
મહીસાગર નદી ના કાંઠા પર આવેલ આધુનિક સ્મશાન ગૃહ કોરોના ને લઈ બન્ધ કરાયું
કોરોના થી મૃત્યુ પામેલ વ્યક્તિઓની અંતિમ ક્રિયા પર પ્રતિબંધ કરી દેવા માં આવ્યો
કોરોના થી મૃત્યુ પામેલા માટે પડતા માં પાટુ જેવી સ્થિતિ
૧૦૦ થી વધુ ગામોના પાટીદાર સમાજ અને અન્ય સમાજ ના પણ અહીં અગ્નિ દાહ કરવામાં આવે છે
વહીવટી તંત્ર સજાક બની આ અંગે પગલાં લેશે કે કેમ એ પ્રશ્ન ઉભો થયો છે