સુરત બ્રેકીંગ : રાહુલ રાજ મોલના વેપારીઓએ મોલનો એન્ટરસ ગેટ કર્યો બંધ

સુરત બ્રેકીંગ
રાહુલ રાજ મોલના વેપારીઓમાં રોષ
વેપારીઓએ મોલનો એન્ટરસ ગેટ કર્યો બંધ
319 દુકાનો આવેલી છે મોલમાં
તમામ વેપારીઓ મોલની બહાર થયા ભેગા
શનિ રવીએ દુકાનો બંધ નું જાહેરનામું પાછું ખેંચવા માંગ
કરફ્યુનો સમય વધારવા પણ વેપારીઓની માંગ
જો પાલિકા દ્વારા મંગણી નહિ સ્વીકારાય તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી