Madhavpur : બળેજ ગામે કુવા માંથી વન્યજીવ શિયાળનો આબાદ બચાવ કરાયો

માધવપુર ઘેડ થી નજીક બળેજ ગામે 25 ફૂટ ઊંડા કુવા માંથી વન્યજીવ સિયાણ નો આબાદ બચાવ કરાયો
માધવપુર ઘેડ ની સંજીવની નેચર ફાઉન્ડેશન ની ટિમ દ્વારા બળેજ દૂધી વિસ્તાર મા દેવરાજભાઈ ના ખેતર મા આવેલ 25 ફૂટ ઊંડા કુવો આવેલ તેમાં એક વન્યજીવ સિયાણ પડી જતા ત્યારે સ્થાનિક એવા રમેશભાઈ ગોસિયા દ્વારા તાત્કાલિક સંજીવની નેચર ફાઉન્ડેશન માધવપુર ઘેડ ની ટીમને જાણ કરવામાં આવી હતી ત્યારે માધવપુર થી ૨૦ કી.મી દુર આવેલ બળેજ ગામે તાત્કાલિક સંજીવની નેચર ફાઉન્ડેશન માધવપુર ઘેડ ના કાર્ય કરો ઘટનાસ્થળે પહોંચી રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યો હતો ત્યારે એકાદ કલાકની ભારે જહેમત ઉઠાવીને પોતાનો જીવ જોખમમાં નાખીને એક વન્યજીવ શિયાળ ને જીવિત બહાર કાઢવામાં આવ્યું હતું ત્યારબાદ તેને પ્રાથમિક ટ્રીટમેન્ટ આપીને નેચરલ વાતાવરણમાં રિલીઝ કરવામાં આવ્યું હતું ત્યારે માધવપુર સંજીવની નેચર ફાઉન્ડેશન દ્વારા સ્થાનિક લોકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો કે એક મૂંગા અબ્દુલ જીવ બચાવવા માટે તેઓએ સંગીની નેચર ફાઉન્ડેશન ને જાણકારી તેઓ શાહ ભાગી બન્યા તે બદલ તેઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો હાલ માધવપુર સંજીવની નેચર ફાઉન્ડેશન દ્વારા પશુ પક્ષી કે વન્યજીવ માટે નિશુલ્ક bird hospital પણ ચલાવવામાં આવી રહી છે ત્યારે આસપાસના વિસ્તારના લોકોને એક નમ્ર અપીલ કરવામાં આવે છે કે ક્યાંય પણ આપના વિસ્તારમાં ગંગા અને અબોલ જીવ જેમ કે પશુ-પક્ષી કે વન્યજીવ ક્યાંય પણ ઈજાગ્રસ્ત કે બિમાર હાલતમાં જોવા મળે તો તાત્કાલિક સંજીવની નેચર ફાઉન્ડેશન માધવપુર ઘેડ ની હેલ્પલાઇન નંબર 9898155658 નો સંપર્ક સાધવા વિનંતી એક સેવાકીય કાર્ય મા સહભાગી બનવા વિનંતી