Visavadar : આમ આદમી પાર્ટી દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું

વિસાવદર આમ આદમી પાર્ટી દ્વારા મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યું
આજરોજ વિસાવદર શહેર તેમજ તાલુકા આમ આદમી પાર્ટી દ્વારા મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું કે વિસાવદર તાલુકાના ગામોમાં સરકારી શાળાઓ ધોરણોને યથાવત સ્થિતિમાં રાખવા અને શિક્ષણનું સ્તર ઉંચુ લાવવા બાબતે કામગીરીના પગલાં લેવા બાબતે આમ આદમી પાર્ટી વિસાવદર શહેર તેમજ તાલુકા દ્વારા મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં પ્રભારી ગોપાલભાઈ સાંગાણી પ્રમુખ રમેશભાઇ સોજીત્રા ઉપાધ્યક્ષ મનીષભાઈ સુહાગીયા મહામંત્રી મહેન્દ્ર ભાઈ ડોબરીયા યુવા પ્રમુખ અતુલ ભાઈ વઘાસિયા દલસુખભાઈ સોજીત્રા વિસાવદર શહેર યુવા પ્રમુખ આશુતોષ રીબડીયા તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને મામલતદારને વિસાવદર શહેર તેમજ તાલુકા આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું