ભાવનગર : નવરાત્રીના પર્વને લઈને ગરબાનું આયોજન કરવામાં આવ્યું

નવરાત્રીના પર્વને લઈને શહેરના સરદાર સોસાયટી 2 અને સરિતા સોસાયટી શેરી નંબર 7 માં ગરબાનું આયોજન કરવામાં આવ્યું
માં આદ્યશક્તિ ના આરાધનાનું પર્વ એટલે નવરાત્રી, 2021 નવલી નવરાત્રી માં શેરી ગરબા ના આયોજનને મંજૂરી આપવામાં આવી છે ત્યારે ભાવનગર શહેરમાં વિવિધ સ્થળોએ શેરી ગરબાનું આયોજન કરવામાં આવેલ છે જેમાં ભાવનગર શહેરના બોલટલવ વિસ્તરમાં સરદાર સોસાયટી 2 અને સરિતા શેરી નુમ્બર 7 માં ગરબાનું આયોજન કરવામાં આવેલ છે જ્યાં ખવલૈયાઓએ ગરબામાં રમઝટ બોલાવી હતી